www.vardaynimata.com

16 10 2011

પબ્લિક જાગી છે અને હવે ગામ લોકો ને ખબર પડી છે કે મંદિર ના વહિવટ માં ગોટાળા છે અને અમુક લોકો મંદિર ને પોતાના બાપની જાગીર સમજે છે તો હવે ગામ ના નાગરિકો હવે મુખ્ય મંન્ત્રિ નરેન્દ્ર્ભાઇ મોદી ને આ બાબત માં આવેદન આપવા ના છે અને હવે આવનાર યાત્રીકો ને સારી સગવડ મળશે એવુ લાગે છે અત્યાર સુધી મંદિર મા જે જ્ગ્યા હોલ રુમ વગેરે  છે પણ તેનો ઉપયોગ આવનાર યાત્રીકો માટે નથી ત્યાં બેસતા લુખ્ખાઓ કે જે મંદિર ને પોતાના બાપની જાગિર માને છે તે અને દાદાગિરી કરે છે તે લોકો પોતાની માલીકિ નો સમજે છ તેમના ત્રાસ થી વરદયિની માં પણ છુટ્શે અને આવનાર યાત્રિકો ને હેરાનગતી પણ નહિ થાય તે માટે માતાજી ને પ્રાર્થના કરો કે માતાજી આવા દુશ્ટો નો નાશ કરે જય માતાજી જય વરદાયની મા સૌની મનોકામના પુરી કરે ,,,,,,ગુ્રુવારે તારીખ – ૨૦/૧૧/૨૦૧૧ ના રોજ યુવા શક્તિ રુપાલ ગામે થી ટ્રેક્ટર ની ટ્રોલીયો ભરી ભરી સચીવાલય આવેદન પત્ર આપવા જશે કે આ અમારા ગામના માતાજી ના મંદીર માં સારા ટ્ર્સ્ટી ઓ આપો અને ગામ ને ઉજાગર બનાવો તમે જો આવા કાર્ય માં જોડાવા માગતા હોવ તો અહી તમારુ નામ અને ફોન નંબર ટિપ્પણી નોધો  ….

Advertisement

Actions

Information

2 responses

16 10 2011
Umakant Desai (Chamundaswami - Maa Chamunda n Kal Bhairav Upasak)

Bovj kharab kehevai jo matane avu kare to.. koinu nai ne malik bani javu khotu… chalo maa jagade to agar vadhiye

9 12 2011
Vardayini Computer & Mobile

Me b Apke Sath Hu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s




Follow

Get every new post delivered to your Inbox.